1. Home
  2. Tag "union cabinet"

ઉત્તરાખંડ:જમરાણી ડેમ પ્રોજેકટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઇબીપી) હેઠળ ઉત્તરાખંડનાં જમરાણી ડેમ મલ્ટિપર્પઝ પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. સીસીઈએએ ઉત્તરાખંડને માર્ચ, 2028 સુધીમાં રૂ. 2,584.10 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 1,557.18 કરોડનાં […]

સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક

દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર) એટલ કે આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક આજે સાંજે 6:30 વાગ્યે વિશેષ સત્ર દરમિયાન યોજાશે. આ બેઠક સંસદ ભવનની એનેક્સી બિલ્ડીંગમાં યોજાશે. જો કે હજુ સુધી બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન સોમવારની સવારે ઈન્ડિયા […]

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય,અનેક પાકોની MSP વધી

દિલ્હી : ચોમાસાના આગમન પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSP વધારી છે. મળતી માહિતી મુજબ ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ […]

કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 1.64 લાખ કરોડના BSNLના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી

દિલ્હી:ટેલિકોમ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે.ટેલિકોમ માર્કેટમાં BSNLની હાજરી માર્કેટ બેલેન્સર તરીકે કામ કરે છે. BSNL ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓના વિસ્તરણ, સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને આપત્તિ રાહતમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. BSNLને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે BSNLના પુનરુત્થાન(રિવાઈવલ) પેકેજને રૂ. 1.64 લાખ કરોડની મંજૂરી આપી છે. કેબિનેટ દ્વારા […]

કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનો દબદબોઃ રૂપાલા, માંડવિયાને પ્રમોશન, દર્શનાબેન, દેવુંસિંહ અને મહેન્દ્ર મંજપરાને મળ્યુ સ્થાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેબિનેટનું વિસ્તરણ કર્યુ છે. જેમાં કુલ 43 મંત્રીનો સામવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યકક્ષામાંથી કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા બીજા ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશ. ખેડાના સાંસદ દેવુંસિહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code