1. Home
  2. Tag "University Ground"

અમદાવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આજે રાત્રે નવરાત્રી મહોત્સવનું CMના હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે તા,15મી ઓક્ટોબરના રોજ  રાત્રે 8:30 કલાકે  કરશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ,  પ્રવાસન મંત્રી  મુળૂભાઈ બેરા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code