ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલઃ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન
જૂનાગઢઃ ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ કમોસમી વરસાદ પડતા કેસર કેરીના પાકને નુકશાન થયુ હતું. પવન સાથે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરી ગયા હતા. અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. તલાલા ગીર વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો ગીર પંથકમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ […]


