યુપી સરકારે UP Population Policyની કરી જાહેરાત, જાણો શું કહ્યું CM યોગીએ?
વસતી નિયંત્રણને લઇને યુપી સરકારે લીધો મહત્વનો નિર્ણય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું જળમૂળ છે નવી દિલ્હી: યુપીમાં વસતી નિયંત્રણને લઇને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી હતી. વિશ્વ […]