1. Home
  2. Tag "up"

UP :પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસનો અકસ્માત,8 મુસાફરોના મોત,ડઝનેક ઘાયલ 

એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માત 8 મુસાફરોના થયા મોત ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા લખનઉ:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી.આ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે.પ્રશાસનના […]

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

પંજાબ પોલીસે હાથ ધર્યું ઓપરેશન ગોડાઉનમાંથી ડ્રગ્સની કેપ્સુયલો મળી નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ આરંભી લખનૌઃ દેશમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પંજાબ પોલીસના આપરેશનમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર પંજાબ પોલીસે ચોક્કસ બાતમીના આધારે […]

યુપીમાં દર્દનાક અકસ્માત :હાથરસમાં ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા, 5ના ઘટનાસ્થળે જ મોત,બે ઘાયલ  

યુપીમાં દર્દનાક અકસ્માત ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા 5 ના ઘટના સ્થળે જ મોત બે ઘાયલ થતા ખસેડાયા હોસ્પિટલ   લખનઉ:ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક અનિયંત્રિત ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 5 કાંવડીયાઓના મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર માટે આગ્રા રિફર કરવામાં આવ્યા છે. કાંવડીયાઓના મોતથી તેમના પરિવારજનોમાં ગમગીની […]

દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં વરસાદ પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીમાં બુધવારે ભારે વરસાદની અસર ગુરુવારે પણ જોવા મળી હતી.ગુરુવારે આખો દિવસ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું.દિલ્હીમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.જો આજે દિલ્હીમાં 22 જુલાઈની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના […]

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાને લઈને સરકારનો નિર્ણય – 27 જૂલાઈ સુધી શાળા-કોલેજો રહેશે બંધ

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણય 27 જૂલાઈ સુધી શાળા કોલેજો રહેશે બંધ કાવડયાત્રાને લઈને લેવાયો આ નિર્ણય લખનૌ- હાલ શ્રાવણ મહિનો શરુ થઈ ચૂક્યો છે ત્યારે ભક્તિનો મહિમા પણ જોવા મળી રહ્યો છે અનેક શિવ મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, પશ્ચિમમાં કાવડ યાત્રાનો પણ મહિમા દેખાવા લાગ્યો છે. કાવડીયાઓ હરિદ્વારથી પાણી લઈને યુપી પશ્ચિમ […]

યુપીના 2.68 ઘરો અને 50 લાખ ઓફિસોમાં લહેરાવાશે ત્રિરંગો,ધ્વજને સન્માનવા માટે ‘જય ઘોષ’ની તૈયારી

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન 2.68 ઘરો અને 50 લાખ ઓફિસોમાં લહેરાવાશે ત્રિરંગો ધ્વજને સન્માનવા માટે ‘જય ઘોષ’ની તૈયારી લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,રાજ્યની 50 લાખ સરકારી કચેરીઓ, બિન-સરકારી કચેરીઓ અને અન્ય વ્યાપારી સંસ્થાઓમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.તેમણે કહ્યું કે આ માટે ધ્વજ ગીત જયઘોષ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં ડોર […]

દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્ર કરવાની સંસ્કૃતિ વિકાસ માટે ખતરનાકઃ પીએમ મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બુંદેલખંડ એક્સપ્રેસ-વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દરમિયાન આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજકાલ આપણા દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આ રેવડી દેશના વિકાસ માટે ખુબ જ ખતરનાક છે. પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડના વિકાસમાં અહીંના કુટીર ઉદ્યોગોની […]

PM મોદી 16મી જુલાઈએ ઉત્તરપ્રદેશની મુલાકાતે, બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર […]

યુપીના ચિત્રકૂટ જીલ્લામાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો – બેકાબૂ બનેલી પીકઅપ વાને ઘરની બહાર સૂતેલા 5 લોકોના જીવ લીધા

યુપીના ચિત્રકૂટ જીલ્લામાં સર્જાય  મોટી દૂર્ઘટના   બેકાબૂ બનેલી પીકઅપે  5 લોકોને જીવતા કચડી નાખ્યા લખનૌઃ- દેશભરમાં દિવસેને દિવસે માર્ગઅકસ્માતની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે ,ત્યારે આજરોજ શનિવારે વહેલી સવારે ઇત્તરપ્રદેશના ચિત્રકૂડ જીલ્લામાં બેકાબૂ બનેલી પિકએપે ઘરની બરાહ સુતેલા 7 લોકેને કચડી નાખ્યા હતો જેમાંથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત […]

શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી : પીએમ મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાનએ કહ્યું હતું કે, કાશી હંમેશા જીવંત રહ્યું છે અને સતત પ્રવાહની જેમ વહેતું રહે છે. હવે કાશીએ સમગ્ર દેશને વારસાની સાથે વિકાસનું પણ ચિત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code