1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 75થી બેઠકો ઉપર વિજય મેળવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરનારા યોગી આદિત્યનાથની કેબિનેટના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. કેશવ પ્રસાદ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિધાનસભાની ચૂંટણીમાં હારવા છતા પણ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 75થી વધારે બેઠકો ઉપર જીતવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યોગી આદિત્યનાથી […]

ઉત્તરપ્રદેશમાં રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજનાને 3 મહિના સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં શપથ લીધા બાદ યોગી સરકારે 15 કરોડ રાશન કાર્ડ ધારકોને ભેટ આપતાં મફત રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી છે. યોગીએ કહ્યું કે આ યોજના કોરોનાના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગરીબોને મદદ કરવાનો છે. મફત રાશન યોજના પર લગભગ 3270 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમણે કહ્યું […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો

લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ […]

ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારમાં કેશવ મોર્ય અને ડો.દિનેશ શર્માને રિપીટ કરાશે ?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, યોગી આદિત્યનાથ આવતીકાલે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. આ ઉપરાંત સંભવતઃ 45 મંત્રીઓ પણ શપથ લે તેવી શકયતા છે. યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના કેબિનેટ માટેના નામોને અંતિમ રૂપ […]

ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારના મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થીયરીનો ઉપયોગ કરાશે

લખનૌઃ ભાજપની ટોચની નેતાગીરીએ યોગી સરકારના બીજા કાર્યકાળ માટે કેબિનેટને મંજૂરી આપી દીધી છે. 25 માર્ચે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 40 થી વધુ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાનીના એકાના સ્ટેડિયમમાં યોજાશે. યોગી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ યુપીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખનૌ […]

ઉત્તરપ્રદેશઃ શપથવિધી સમારોહને લઈને ભાજપની તડામાર તૈયારીઓ, કાર્યકરોને અપાઈ મહત્વની સૂચનાઓ

લખનૌ: યુપીની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચે લખનૌના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. નવી સરકારની રચના માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઈવેન્ટના 4 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ બીજેપીએ પોતાના કાર્યકર્તાઓ માટે સૂચના જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહના દિવસે રાજ્યભરના કાર્યકર્તાઓએ પૂજા કરવી જોઈએ. આ સાથે એવું પણ […]

UPમાં અસામાજીક તત્વોમાં યોગીનો ખોફઃ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો નિયમિત હાજરી પુરાવા પહોંચ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષના શાસન દરમિયાન યોગી સરકારે અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. જેથી ગેરકાયદે પ્રવૃતિ કરનારા અસમાજીકતત્વોમાં ભય ફેલાયો છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, ઉત્તરપ્રદેશમાં ફરીથી યોગી સરકાર બનવા જઈ રહી છે જેથી સહારનપુરમાં ડરેલા અસમાજીક તત્વો […]

ઉત્તરપ્રદેશઃ યોગી આદિત્યનાથ તા. 21મી માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવા અને મંત્રમંડળ મુદ્દે બેઠકનો દોર વધારે તેજ બન્યો છે. ઉત્તર પ્રદેશમાં નવા મંત્રિમંડળ અને સરકાર મુદ્દે બેઠકો અને મંથનોનો દોર ચાલી રહ્યો છે. યોગી સરકારના મંત્રીમંડળને લઈને દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે સાડા પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિનાથ, સ્વતંત્ર […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ફરીથી સક્રિય, કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસબાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો ભવ્ય વિજય થયો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ ભાજપની નવી સરકાર રચાશે. જો કે, યોગી શપથ લે તે પહેલા જ તેમનું બુલડોઝર ફરી સક્રિય થયું છે. કુખ્યાત ગેંગસ્ટર બદનસિંહ બદ્દોની ગેરકાયદે ફેકટરી અને બાજારમાં તોડીને જમીનને દબાણ મુક્ત કરાઈ છે. પોલીસ અને મેરઠ વહીવટી તંત્રના અધિકારીઓએ […]

યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ

યુપીમાં કોંગ્રેસ ફેલ દાવ પડી ગયા ખોટા કેમ્પેઈન પણ થયા ફેલ લખનઉ:ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 2 સીટ જીતી ચુકી છે અને તેને માત્ર 2.4 ટકા મત મળ્યા છે. આ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પછી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code