1. Home
  2. Tag "up"

ઉતર પ્રદેશ: સીએમ યોગી 4 વર્ષના રિપોર્ટ કાર્ડ રજૂ કરશે

સીએમ યોગી કામકાજની આપશે વિગતો 4 વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ કરશે રજૂ સરકારની મોટી ઉપલબ્ધિઓ ગણાવશે લખનઉ: યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સવારે 10.30 વાગ્યે તેમની સરકારની ચાર વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. યોગી સરકારે રાજ્યમાં ચાર વર્ષ પૂરા કર્યા છે.આ પ્રસંગે તેઓ રાજ્યના લોકોને તેમના કાર્યકાળની સિધ્ધિઓ પહોંચાડશે. સીએમ યોગી ભાજપના પહેલા સીએમ […]

ઉત્તરપ્રદેશઃ કોરોનાનું સંક્રમણ વધતા ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કરાઈ- નવી માર્ગદર્શિકા જારી

ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ લખનૌ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે મુખ્ય સચિવ આર કે તિવારીએ કોરોનાના સંક્રમણને અટકાવવા નવી માર્ગદર્શિકા […]

યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ

પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂખે યૂપી સરકાર પર્યાવરણ પર વિપરીત અસર અટકાવવા લેવાયો નિર્ણય લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા […]

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ટ્રક પલ્ટી ખાઈ જતા 6 શ્રમજીવીના મોત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. કાનપુરમાં શ્રમિકોને લઈને પૂરઝડપે પસાર થતી ટ્રક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં 6 શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે 22થી વધારે શ્રમજીવીઓ ટ્રકની નીચે દબાયા હતા. તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રક ઓવરસ્પીડ હોવાનું જાણવા મળે છે. […]

હરિદ્વાર – કુંભમેળામાં પંજીકરણ વગર નહી મળે પ્રવેશ, ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કુંભમેળામાં ઈ-પાસની હશે વ્યવસ્થા નોંધણી વગર એન્ટ્રી નહી આપવામાં આવે આ વખતે કુંભમેળો 28 દિવસનો રહેશે લખનૌ- હરિદ્વારમાં યોજાનાર કુંભમેળો આ  વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 28 દિવસનો  યોજાનાર છે, ઉત્તરાખંડ સરકારે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. કુંભ મેળો 1 એપ્રિલથી લઈને 28 એપ્રિલ દરમિયાન યોજાશે. આ સમગ્ર […]

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે આપ્યા રૂપિયા 250 કરોડ રૂપિયા આપ્યા પીએમ મોદીનો માન્યો આભાર અયોધ્યા: કેન્દ્ર સરકારે રામનગરી અયોધ્યામાં નિર્માણાધીન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે 250 કરોડ રૂપિયા આપ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલ બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. શુક્રવારે સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે,ભગવાન રામના પવિત્ર શહેર અયોધ્યામાં નિર્માણાધીન […]

મહિલા સશક્તિકરણ: યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવાની તાલિમ અપાશે

સમગ્ર દેશમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે મહિલા સશક્તિકરણ હવે યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવા માટે અપાશે તાલિમ આ મહિલાઓને શરૂઆતમાં 7 મહિનાની તાલિમ આપવામાં આવશે યુપી: દેશમાં હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને મહિલા સશક્તિકરણ ઝડપથી વધી રહ્યું છે. હવે ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર મહિલાઓ રાજ્ય માર્ગ પરિવહન નિગમોની બસનું સંચાલન […]

યુપી : વડાપ્રધાન મોદી બહરાઇચમાં મહારાજા સુહેલદેવ મેમોરિયલનો શિલાન્યાસ કરશે

મહારાજા સુહેલદેવની રાજભર સમાજમાં છે માન્યતા યોગી બહરાઇચના પ્રવાસે ભૂમિપૂજનમાં થશે સામેલ પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે વિકાસ કાર્યોનો શિલાન્યાસ દિલ્હીઃ-ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બહરાઇચના પ્રવાસ પર જઈ રહ્યા છે. જ્યાં તેઓ મહારાજા સુહેલદેવ સ્મારકનું ભૂમિપૂજન કરશે. ત્યાં સીએમ યોગી આદિત્યનાથ ચિત્તોરામાં મહારાજા સુહેલદેવ સ્મારકના ભૂમિપૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં વિશેષ […]

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ

સ્પર્ધાત્મ પરિક્ષાઓ માટે અભ્યૂદય યોજનાનો કર્યો આરંભ આવતી કાલથી ઓનલાઈન તથા વર્ગમાં ક્લાસ શરુ કરાશે આ અભિયાન અતંર્ગત મફ્તમાં કોચિંગની વ્યવસ્થા દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિક્ષણને લઈને અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશમાં પણ આ બાબાતે અનેક કાર્ય મુખ્યમંત્રી દ્રારા થઈ રહ્યા છે ત્યારે આજે સોમવારના  રોજ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સ્પર્ધાત્મક […]

મથુરા: યોગી આદિત્યનાથ ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન કરશે, 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ

‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન સીએમ યોગી કરશે ઉદ્દઘાટન 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ 40 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ ઉત્તરપ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદ હરિદ્વાર કુંભ 14 ફેબ્રુઆરીથી વૃંદાવનમાં ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 40 દિવસ સુધી ચાલશે. 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘કુંભ પૂર્વ વૈષ્ણવોની બેઠક’ ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code