રાજનાથ સિંહ અને ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ભયનો માહોલ
રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દશેરા પર પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પાકિસ્તાનમાં ભયનો માહોલ છે અને હવે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સ યોજી છે, જેમાં તેમણે પોતાની સેનાને તૈયાર રહેવા અને તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. આસીમ […]


