1. Home
  2. Tag "usurers"

ગુજરાતઃ વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની […]

ગુજરાતમાં વ્યાજખોરો સામે 14 દિવસમાં 500થી વધુ ફરિયાદો, 468 શખસોની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીમાં અનેક પરિવારો વ્યાજખોરોના ચક્રમાં ફસાયા છે. વ્યાજખોરોના ત્રાસને કારણે અનેક લોકો આપઘાત કરવા મજબુર બન્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે પગલાં લેવા આદેશ આપતા પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે, અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને લોકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના […]

અમદાવાદમાં વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકો ડીસીપીને સીધી ફરિયાદ કરી શકશે

અમદાવાદઃ વધતા જતી મોંધવારીમાં અનેક મધ્યમવર્ગના અને ગરીબ લોકો શાહુકારોની વ્યાજના ચુંગાળમાં ફસાતા હોય છે. ઘણબધા કિસ્સાઓ એવા પણ બને છે, કે તોતિંગ વ્યાજ સાથે મુદલ રકમ પરત કરી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો વધુ રૂપિયા માગીને હેરાન પરેશાન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાતના બનાવો પણ બન્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે […]

ગુજરાતમાં વ્યાજખોરોના વધતા જતા ત્રાસ સામે પોલીસ હવે એક્શનપ્લાન બનાવશે

અમદાવાદઃ રાજ્યમાં વ્યાજવટાઉનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. મહાનગરોથી લઈને ગામડાં પણ જરૂરિયાત મંદ લોકો શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. વ્યાજ સાથે મુદલ ચૂકવી દીધી હોવા છતાં ઘણા પરિવારો વ્યાજખોરોની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. આપઘાતના બનાવો પણ પોલીસના ચોપડે નોંધાયા છે. ત્યારે હવે ગેરકાયદે ધારધીરનો ધંધો કરનારા શાહુકારો સામે સરકારે લાલઆંખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code