ગુજરાતમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહીઃ કુલ 762 લોકો સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાજખોરોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ સરકારે વ્યાજખોરો સામે કવાયત શરૂ કરી છે. દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકદરબાર યોજીને વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોની સામે 464 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 762 આરોપીઓ સામે ગુનો નોંધીને અત્યાર સુધીમાં 316 વ્યાજખોરોને ઝડપી લઈને જેલના સળિયા […]