1. Home
  2. Tag "Uttar pradesh news"

લખનઉમાં ભીષણ અગ્નિકાંડ: 1200 ઝૂંપડા રાખ, 2 માસૂમ બાળકોના મોત

લખનઉ, 16 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિકાસનગર સેક્ટર-12માં બુધવારે સાંજે સર્જાયેલા પ્રલયકારી અગ્નિકાંડમાં બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા છે. રિંગ રોડના કિનારે આવેલી ગેરકાયદેસર વસાહતમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી 1200 જેટલા ઝૂંપડાઓને ભસ્મીભૂત કરી દીધા હતા. આ દુર્ઘટનામાં 10થી વધુ પશુઓ જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. સાંજે 5 વાગ્યાની આસપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code