1. Home
  2. Tag "uttar pradesh"

મુખ્યમંત્રી યોગી અને ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની ઘમકી- પોલીસ તપાસ શરુ

સીએમ યોગીને મળી ધમકી ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની અપાઈ ઘમકી પોલીસ આ મામલે કરી રહી છે તપાસ   લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ લોકોના લોકલાડીલા નેતા બની ગયા છે ,સીએમ પદ પર આવ્યા બાદ તેમની કામગીરી દેશભરમાં વખાણાઈ રહી છએ ત્યારે શુક્રવારે મધ્યરાત્રિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ […]

યુપી વિધાનસભા ચૂંટણી – બીજેપી આજે રજૂ કરશે સંકલ્પ પત્ર, આ મુદ્દાઓ પર ખાસ ચર્ચા

બીજેપી આજે રજૂ કરશે સંકલ્પ પત્ર અનેક મુદ્દાઓ પર થશે ચર્ચાઓ   લખનૌઃ- તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને ઉતત્ર પ્રદેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ,ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે. આ પહેલા ભાજપ 6 ફેબ્રુઆરીએ રાજ્યની જનતાની સામે પોતાનો સંકલ્પ પત્ર રજૂ […]

યુપી- વિધાનસભા ચૂંટણીના પડઘમ -પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ રેલી યોજશે

પીએમ મોદી યોજશે આજે વર્ચ્યૂઅલ રેલી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ લખનૌઃ- આવનારા થોડા જ સમયમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પીએમ મોદીએ આજથી ઉત્તરપ્રદેશ ચૂંટણીની કમાન સંભાળી લીધી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વર્ચ્યુઅલ ચૂંટણી રેલી આજ રોજ સોમવારે યોજાશે. પીએમ મોદી શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત અને ગૌતમ બુદ્ધ નગરના 21 વિધાનસભા ક્ષેત્રોના […]

ઉત્તર પ્રદેશમાં શાળા- કોલેજો 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો

યુપીમાં શાળા કોલેજો 6 ફેબ્રુઆરી સુધી રહેશે બંધ કોરોનાના કેસોને જોઈને લેવાયો નિર્ણય લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થઈ રહી છે ત્યારે કેટલાક રાજ્ય.ોએ પ્રતિબંધો હળવા કર્યા છે તો કેટલાક રાજ્યોમાં હાલ પણ શઆળા અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં પણ શઆળા કોલેજોને 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા […]

ગોરખપુરઃ બળાત્કાર કેસના આરોપીની કોર્ટના દરવાજા પાસે પીડિતાના પિતાએ ગોળીમારી કરી હત્યા

પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી એક આરોપીની ધરપકડ કરાઈ કોર્ટ સંકુલમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં ગોરખપુર કોર્ટના મુખ્ય ગેટ પાસે બની ઘટના લખનૌઃ ગોરખપુરની સિવિલ કોર્ટના ગેટ પર સગીર પર બળાત્કાર કરનાર આરોપીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. માર્યા ગયેલા વ્યક્તિનું નામ દિલશાદ હુસૈન […]

ઉત્તરપ્રદેશમાં 23 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંઘ રાખવાના આપ્યા આદેશ

યુપીમાં 23 જાન્યુઓરી સુધી શાળાઓ રહેશે બંઘ યોગી સરકારે વધતા કોરોનાને લઈને આપ્યા આદેશ   લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે, ત્યારે કેટલાક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોની સમયમર્ચાદા પણ વધારીદીધી છે, તમિલનાડુ સરકારે 31 જાન્યુઆરી સુધી પાબંઘિઓ લંબાવી છે ત્યારે હવે વધતા જતા કોરોનાના કેસોને લઈને ઉત્તરપ્રદેશની સરકાર પણ એક્શનમાં આવી છે કોરોનાની વધતી […]

યોગી સરકારનો આદેશ- 50 ટકા કર્મીઓ સાથે જ ઓફીસમાં થશે કાર્ય

યોગી સરકારે આપ્યા આદેશ ઓફીસમાં માત્ર 50 ટકા કર્મીઓ જ કરશે કામ લખનૌઃ- દેશભરમાં કોરોનાના વધતાકહેર વચ્ચે અનેક નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે, જીદા જૂદા રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવાયા છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ વધતા જતા કેસો વચ્ચે એકર્શન મોડમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના સંક્રમણના વધતા જતા […]

ઉત્તરપ્રદેશઃ- 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ,રાત્રી કર્ફ્યૂનો ટાઈમ વધારાયો, લગ્નમાં મર્યાદીત સંખ્યાને મંજૂરી

યુપીમાં પણ 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ નાઈટ કર્ફ્યૂનો ટાઈમ પણ વધારાયો લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે.જેને લઈને અનેક રાજ્યો સતર્ક બન્યા છે ,નાઈટ કર્ફ્યૂ  તેમજ કેટલાક પ્રતિબંધો પણ લાગૂ કર્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરી દીધી છે આ સાથે જ લગ્ન […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]

PM મોદી ફરી UP ની લેશે મુલાકાત,9 જાન્યુઆરીએ લખનઉમાં કરશે ચૂંટણી રેલી

PM મોદી ફરી UPના પ્રવાસે 9 જાન્યુઆરીએ જશે લખનઉ લખનઉમાં કરશે ચૂંટણી રેલી લખનઉ:ઉત્તર પ્રદેશમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટીએ તેની ચૂંટણી રેલીઓ તેજ કરી દીધી છે અને હવે 9 જાન્યુઆરીએ ભાજપ લખનઉમાં એક મોટી રેલી કરવાની તૈયારી કરી રહી છે અને PM મોદી આ રેલીને સંબોધશે. વાસ્તવમાં, પાર્ટીની તમામ જન વિશ્વાસ યાત્રાઓ સમાપ્ત થશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code