1. Home
  2. Tag "uttar pradesh"

યોગી સરકારની જાહેરાત,યુપીમાં 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે

ઉતર પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો યોગી સરકારે કરી મહત્વની જાહેરાત 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે બાળકોને શાળાએ આવવાની અનુમતિ નહીં લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારે શાળા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. મૂળભૂત શિક્ષણ પરિષદના સચિવ પ્રતાપ સિંહ દ્વારા એક આદેશ જારી કરવામાં […]

કાનપુર અકસ્માત: હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં 17 લોકોના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત

હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 17 ના મોત, ૩૦ થી વધુ લોકો ઘાયલ પીએમ અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત નાગપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાનપુરના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યા […]

ઉત્તરપ્રદેશના તમામ જીલ્લાઓ લોકડાઉન મુક્ત બન્યાઃ- સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ

ઉત્તરપ્રદેશમાંથી લોકડાઉન ટહાવાયું સાંજે 7થી સવારે સાથે કર્ફ્યૂ લાગૂ લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોના સંક્રમણથી રાહત મળી રહી છે, કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ખટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેર નબળી પડેલી જોઈ શકાય છે, , અહીં કેસો ઘટતા જોવા મળી રહ્યો છે.આ રાહતના સમાચાર વચ્ચે રાજ્યના તમામ 75 જિલ્લાઓને કોરોના લોકડીઉનછી […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિયત સમયે વિધાનસભાની ચૂંટણી યોજાશે

દિલ્હીઃ તાજેતરમાં જ કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની મુદતક પૂર્ણ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં પણ નિયત સમય ઉપર ચૂંટણી યોજાવનું ચૂંટણીપંચ દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવા, […]

યૂપીના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના, 2 ઘર ધરાશયી, 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા બ્લાસ્ટમાં બે ઘર ધરાશયી લખનૌઃ- ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વિતેલી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ગેસ સિલેન્ડરનો વિસ્ફોટ એટલો […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી […]

ઉત્તરપ્રદેશના સીએમની જાહેરાત, કોરોનામાં જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળશે આર્થિક સહાય

સીએમ યોગી આદીત્યનાથની પત્રકારો માટે જાહેરાત કોરોનાથી જીવ ગુમાવનાર પત્રકારના પરિવારને મળશે રૂ. 10 લાખ પત્રકારોની મદદએ આવી યોગી સરકાર લખનઉ:યુપીમાં કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ યોગીએ આ અંગે જાહેરાત કરી છે. સીએમએ પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત હિન્દી પત્રકારિતા દિવસ પર કરી છે. […]

બુદ્ધ પૂર્ણિમાઃ- કાસગંજ જીલ્લામાં ગંગા સ્નાન પર રોક, અનેક ઘાટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

આજે બુદ્ધ પૂર્ણિમાંઃ- ગંગા સ્નાન પર રોક દરેક ઘાટ પર પોસિલ બંદોબસ્ત ગોઠવાયો કોરોનાના સંક્રમણને અટકાવવા પોલીસ સખ્ત લખનૌઃ- બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને કાસગંજ જિલ્લા વહીવટીતંત્ર અને બંદાયૂના વહીવટીતંત્રે ગંગા સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગંગા સ્નાનથી સંક્રમણ લાગવાની  અને વધવાની સંભાવના છે. જે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસને પણ એલર્ટ […]

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી વિજય કશ્યપનું કોરોનામાં નિધનઃ- પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીનો કોરોનાએ લીધો જીવ વિજય કશ્યપનું કોરોનાના કારણે નિધન દેશના વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી સર્જી છે, અનેક લોકોના કોરોનામાં મૃ્ત્યુ થયા છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઘારાસભઅય એવા વિજય કશ્યપનું મંગળવારના રોજ કોરોનાના કારણે ગુડગાવની એક હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code