1. Home
  2. Tag "uttarakhand accident"

યમુનોત્રી નેશનલ હાઈવે દૂર્ઘટના – પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દૂખ વ્યક્ત કર્યુ – મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત

યમુનોત્રી નેશનલ હાઈવે પર  દૂર્ઘટના બસ ખીણમાં ખાબકતા  26  યાત્રીઓના મોત દિલ્હીઃ- ઉત્તરાખંડના યમુનોત્રી હાઈવે પર વિતેલા દિવસને રવિવારની સાંજે એક દર્દનાક દૂર્ઘટના સર્જાય હતી. અહીં ડામટા વિસ્તાર પાસે એક બસ ઉંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 મુસાફરોના મોત થયા હતા જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને દમતા હોસ્પિટલમાં […]

ઉત્તરાખંડ- જાનૈયાઓનું વાહન ખીણમાં ખાબકતા 14 લોકોના મોત- પીએમ મોદીએ  મૃતકો માટે વળતરની કરી જાહેરાત

ઉત્તરાખંડમાં જાનૈયાઓનું વાહન ખાઈમાં ખાબક્યું 14 લોકોના ઘટના સ્થળે જ મોત થયા પીએમ મોદીએ મૃતકો માટે  વળતરનું એલાન કર્યું   દહેરાદૂનઃ- બે દિવસ પહેલા જ રાજસથાનમાં એક દુલ્હાની કાર નદીમાં ખાબકી હતી અને કારમાં સવાર લોકોના મોત થયા હતા ત્યારે વિતેલી રાતે ફરી ઉત્તરાખંડમાં જાનૈયાઓના વાહનને મોટો એકસ્માત નડ્યો હતો ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code