1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડના પીથૌરાગઢમાં ગંભીર અકસ્માત – યાત્રીઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના મોત

મંદિરે દર્શન કરવા જતા યાત્રીઓને નડ્યો ગંભીર અકસ્માત 9 લોકોના મોતના બે લોકો ગંભીર રીતે ઘાયલ દહેરાદૂનઃ- દિવસેને દિવસે પહાડી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે ઉત્તરાખંડના પીથૌરાગઢ થાકે યાત્રીઓથી ભરેલી એક જીપ ખીણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  પિથોરાગઢ જિલ્લામાં મુંસિયારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ઉંડી […]

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

પીએમ મોદીએ દહેરાદૂન-દિલ્હી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી જોડાયા પીએમ મોદી દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. […]

ઉત્તરખાંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સેક્લ પર તીવ્રતા 3.3 નોંધાઈ દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં અવાન નવાર ભૂંકપના આચંકાઓ આવતા હોય છે આજે વહેલી વસારે મ્યાનમારની ઘરા ઘ્રુજી ઉઠી હતી તો અવાર નવાર ઉત્તરાખંડની ઘરા પણ ઘ્રુજતી હોય છએ ત્યારે હાલ એક કલાક પહેલા જ ફરી ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત […]

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી

દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]

ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ,પીએમ મોદીએ મારી હતી મહોર

ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ પીએમ મોદીએ મારી હતી મહોર દહેરાદુન:  બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિત સરહદી ગામ માણા પ્રવેશદ્વાર પર ‘ભારતનું પ્રથમ ગામ’ હોવા પર સાઈનબોર્ડ લગાવ્યું છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લખ્યું, “હવે માણા છેલ્લા નહીં પરંતુ […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0 તીવ્રતા ભૂકંપના આચંકાઓ અનુભવાયા ,લદ્દાખમાં પણ ભૂકંપ

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.0 નોંધાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ખાસ કરીને દિલ્હી ,જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં ભૂકંપના સામાન્યથી ભારે ઝટકાઓ નોઁધાતા રહેતા હોય છે જેમાં ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટનાઓ સામે આવે છએ ત્યારે ફરી એક વખત ઉત્તારાખંડ […]

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા […]

ઉત્તરાખંડના આ ગામમાં ધૂળેટી રમવી અશુભ માનવામાં આવે છે,374 વર્ષથી ઉજવાયો નથી તહેવાર

અબીર-ગુલાલનો રંગીન તહેવાર ધૂળેટી દેશ અને દુનિયામાં ધૂમ મચાવશે.ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલમાં પણ ધૂળેટીનો રંગ જામી રહ્યો છે.તે જ સમયે, અહીંના કેટલાક ગામોમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવતો નથી.ધૂળેટીના દિવસે પણ આ ગામોના લોકોની દિનચર્યા સામાન્ય રહે છે.રૂદ્રપ્રયાગના ત્રણ ગામોમાં છેલ્લા 374 વર્ષથી દેવીના પ્રકોપના ડરથી અબીર ગુલાલ ઉડાવવામાં આવ્યો નથી. રુદ્રપ્રયાગના ગામોમાં દેવીના પ્રકોપનો ભય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code