1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. દરમિયાન ઉત્તરાખંડમાં સીએમની જવાબદારી ભાજપાએ પુષ્કરસિંહ ધામીને સોંપવામાં આવી હતી. દરમિયાન આજે ધામીએ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પુષ્કર ધામીને રાજ્યપાલ લે.જનરલ ગુરમીત સિંહએ શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન […]

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામી જ હશે નવા મુખ્યમંત્રી

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના તાજેતરમાં જ પરિણામ જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપ અને પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. પંજાબમાં આપના ભગવંત માનએ તાજેતરમાં જ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રીના નામ નક્કી હતા. જો કે, ઉત્તરાખંડમાં પુષ્કર ધામીનો પરાજય થતા સીએમની પસંદગીને લઈને તરેહ-તરેહની […]

ઉત્તરાખંડ- જાનૈયાઓનું વાહન ખીણમાં ખાબકતા 14 લોકોના મોત- પીએમ મોદીએ  મૃતકો માટે વળતરની કરી જાહેરાત

ઉત્તરાખંડમાં જાનૈયાઓનું વાહન ખાઈમાં ખાબક્યું 14 લોકોના ઘટના સ્થળે જ મોત થયા પીએમ મોદીએ મૃતકો માટે  વળતરનું એલાન કર્યું   દહેરાદૂનઃ- બે દિવસ પહેલા જ રાજસથાનમાં એક દુલ્હાની કાર નદીમાં ખાબકી હતી અને કારમાં સવાર લોકોના મોત થયા હતા ત્યારે વિતેલી રાતે ફરી ઉત્તરાખંડમાં જાનૈયાઓના વાહનને મોટો એકસ્માત નડ્યો હતો ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે […]

ઉત્તરાખંડનું આ મંદિર આખું વર્ષ રહે છે બંધ,રક્ષાબંધનના દિવસે જ 12 કલાક પૂજા માટે ખુલે છે

ઉત્તરાખંડનું આ મંદિર આખું વર્ષ રહે છે બંધ રક્ષાબંધનના દિવસે જ 12 કલાક પૂજા માટે ખુલે છે ભગવાનને રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે ઉત્તરાખંડની ભૂમિને દેવભૂમિ કહેવામાં આવે છે. ચાર ધામથી અહીં સુધી ઘણા ચમત્કારી મંદિરો છે.જેમના વિશે અનેક ચમત્કારો પ્રચલિત છે. તો અહીં સ્થિત મંદિરોના નિયમો પણ ખાસ છે. આવું જ એક મંદિર ચમોલી જિલ્લામાં […]

ઉત્તરાખંડઃ નકલી દવા બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, દસની ધરપકડ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં પોલીસ અને ડ્રગ વિભાગે દરોડા પાડીને લગભગ દોઢ મહિનાથી ચાલતી નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરી જાણીતી કંપનીઓના નામે નકલી દવાઓનું ઉત્પાદન કરતી હોવાનો દાવો કરવામાં આવી રહી છે. પોલીસે ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવતા દસ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયાની દવાઓ અને લગભગ 50 લાખ રૂપિયાની […]

ઉત્તરાખંડઃ 31 જાન્યુઆરી સુધી તમામ પ્રતિબંઘો લંબાયા -શૈક્ષણિક સંસ્થાઓ  રહેશે બંધ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ યથાવત

ઉત્તરાખંડમાં 31 જાન્યુઆરી સુધી પ્રતિબંઘો લંબાવાયા રેલી ઘરણા પ્રદર્શન પણ રહેશે બંધ શાળઆઓ કોલેજો પણ રહેશે બંધ   દહેરાદૂન – દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, દૈનિક કેસો વધવાની સાથે જ કેટલાક રાજ્યોમાં આશિંક પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે, કોરોનાના કેસ હજી પણ વધુ જોવા મળી રહ્યા ચે જેને લઈને અનેક રાજ્યોએ પ્રતિબંઘની […]

કોરોનાના વધતા કેસો વચ્ચે આ રાજ્યમાં મલ્ટી વિટામીન્સ અને વિટામીન્સ-સી ની માંગમાં વધારો

કોરોનાના વધતા કેસ વચ્ચે વિટામીન્સ સીની માંગમાં વધારો મલ્ટી વિટામીન્સની માંગ પણ વધી   દહેરાદૂન- દેશભરમાં રકોરોનાની ત્રીજી લહેર પીક પર જોવા મળી રહી છે ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં કોરોનાના કેસ વધતા જતા અનેક લોકો વિટામીન્સની દવાઓ લઈ રહ્યા છે જેને લઈને આ પ્રકારની વિટામીન્સની દવાઓની માંગમાં વધારો નોંધાયો છે. ઉત્તરાખંડમાં કોરોનાના કેસ વચ્ચે આવશ્યક […]

સપાએ 30 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

સપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી સપાએ 30 બેઠકો પર ઉમેદવારોની યાદી કરી જાહેર ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ, ભાજપ બાદ સપાએ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ […]

ઉત્તરાખંડઃ IIMની બે વિદ્યાર્થિની સહિત 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમસિંહનગરમાં કાશીપુર સ્થિત આઈઆઈએમની બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી સહિત પાંચ વ્યક્તિઓ પોઝિટિવ આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમએ આઈઆઈએમએ તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને સ્ટાફની સેંપલિંગ શરૂ કરી દીધી છે. કાશીપુરમાં જુલાઈમાં આરટીપીસીઆર ટેસ્ટમાં બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સંક્રમણ અટકી ગયું હતું. જેથી જનજીવન […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.8 ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 3.8 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દહેરાદૂન:ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી.આ ભૂકંપના આંચકાને કારણકે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે,આંચકા હળવા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપમાં જાન-માલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code