1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ સહીત આ રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું

દહેરાદૂનઃ- દેશભમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેટલાક પહાડી રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે દ્શના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છએ ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાખંડની તો અહી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વઘુ ભારે વપરસાદની આગાહી કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી […]

હવામાન વિભાગે 10 જેટલા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપ્યું

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ જામી ચૂક્યું છે અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે પહાડીરાજ્યોમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને લર્ટ જારી કર્યું છે હવામાન વિભાગે 10 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાતો જોવા મળશે આ પહેલા પણ અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને પહાડી રાજ્યો […]

ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુધી ભૂકંપના આચંકાઓ અનુભવાયા

દિલ્હીઃ- દેશભરમાં સતત ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે પણ દેશના ટાપૂ અડામાન નિકોબારમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુઘી ભૂકંપના આચંકાો અનુભવાયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ ભૂકંપના આચંકાનો શાલશીલો યથાવત રહ્યો છે આંદામાન-નિકોબારમાં ભૂકંપનો દોર સતત વધતો જોવા મળી રહ્યો છે. આ એપિસોડમાં […]

ઉત્તરાખંડઃ કર્ણપ્રયાગમાં પહાડી પરથી પથ્થરો પડતાં બદ્રીનાથ હાઈવે બ્લોક

દહેરાદુન: ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે પહાડો પરથી કાટમાળ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રસ્તાઓ પરની અવરજવરને અસર થઈ રહી છે, અનેક રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. બદ્રીનાથ હાઈવે પર પહાડીનો કાટમાળ પડ્યા બાદ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ચમોલી પોલીસે જણાવ્યું કે બાબા આશ્રમ કર્ણપ્રયાગથી આગળના રસ્તા પર પહાડ પરથી પથ્થરો […]

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ વધ્યો,6 મહિનાનું મળ્યું એક્સટેન્શન

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે, એસએસ સંધુ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેમની નિવૃત્તિ આ મહિને 31મી જુલાઈએ થઈ રહી હતી પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે તેઓ જાન્યુઆરી 2024 સુધી રાજ્યના મુખ્ય સચિવ રહેશે, સંધુને જુલાઈ 2021માં રાજ્યના મુખ્ય સચિવ […]

ઉત્તરાખંડઃ એક પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 15ના મોતની આશંકા, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચમોલીમાં અલકનંદા નદીના કિનારે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યાં એક ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે […]

ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના,ગંગોત્રી-યમુનોત્રી અને બદ્રીનાથ હાઈવે બંધ

દહેરાદુન : ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે. દિલ્હીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. દિલ્હી સહીત આસપાસના રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો. ત્યારે હવે ઉત્તરાખંડના સમગ્ર કુમાઉ ડિવિઝનમાં મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર […]

ઉત્તરાખંડમાં સતત વરસાદનો કહેર – કેદારનાથ યાત્રા પણ રોકવામાં આવી

  દહેરાદૂનઃ- દેશના પહાડી રાજ્યોમાં મેધ તાંડવ જોવા મળી રહ્યો છે જેના કારણે પહાડો ઘસી આવવાની ઘટનાથી હાઈવે બ્લોક થવાની ઘટના અને નાના મોટા રસ્તાઓ બાધિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છએ છેલ્લા કેટલાક દિવસથી અહી વરસાદ અવિરત પણ વરસતા હાલાકિ ભોગવવાનો વારો આવ્યો […]

ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું

દિલ્હી :રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો વરસાદનો ક્રમ મંગળવારે પણ ચાલુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે રાજ્યભરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કુમાઉના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરાખંડના ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ […]

સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર રિજિજુના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી,ઉત્તરાખંડમાં સૌથી પહેલા લાગુ થશે

દિલ્હી:દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની દિશામાં એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરી છે. તેની અધ્યક્ષતા પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને સોંપવામાં આવી છે. આ દરમિયાન યુસીસી પર ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ન્યાયમૂર્તિ રંજના દેસાઈ સમિતિનો ડ્રાફ્ટ તૈયાર છે. એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર યુસીસીનો અમલ કરનાર પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code