1. Home
  2. Tag "UTTARAKHAND"

સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર રિજિજુના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી,ઉત્તરાખંડમાં સૌથી પહેલા લાગુ થશે

દિલ્હી:દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની દિશામાં એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરી છે. તેની અધ્યક્ષતા પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને સોંપવામાં આવી છે. આ દરમિયાન યુસીસી પર ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ન્યાયમૂર્તિ રંજના દેસાઈ સમિતિનો ડ્રાફ્ટ તૈયાર છે. એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર યુસીસીનો અમલ કરનાર પ્રથમ […]

કેદારનાથ મંદિરનું વહિવટ તંત્ર બન્યું સખ્ત, હવે મંદિર બહાર રિલ્સ કે વીડિયો બનાવા પર થશે કાર્યવાહી

  દહેરાદૂનઃ- શિવનું ધામ ગણાતા દેકારનાથમાં દેશભરના જૂદા જૂદા ખુણે થી ભક્તો અહી આવતા હોય છે જો કે છેલ્લા કેટલાક સમયથી અહી કેદારનાથ મંદિરની બહાર રિલ્સ કે વીડિયો બનાવાની ભારે હોડ જોવા મળી રહી છએ ત્યારે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોએ મંદિર પ્રસાશનને એલર્ટ કર્યા છે પ્રાપ્ત જાણાકરી પ્રમાણે હવેથી કેદારનાથ મંદિર વિસ્તારમાં […]

આજથી દેશભરમાં કાવડ યાત્રાનો આરંભ, હરિદ્રાર, ઉત્તરપ્રદેશમાં ખાસ તૈયારીઓ કરાઈ

  દિલ્હીઃ- આજરોજથી દેશના જૂદા જૂદા ભાગોમાં કાવડ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે કાવડયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.આજરોજ 4 જુલાઈને  મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જીલ્લા મેજીસ્ટ્રેટ ધીરજસિંહ ગબરીયાલ અને એસએસપી અજયસિંહે હરકી પીઠડી ખાતે મા ગંગાની પૂજા […]

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર: ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને કેદારનાથ યાત્રા અટકાવાઈ ,અનેક હાઈવે અવરોધિત

ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહી કેદારનાથ યાત્રા અટકાવાઈ દહેરાદૂનઃ-  દેશભરમાં ચોમાસાએ દસ્કત આપી દીધી છે ત્યારે દેશના પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી ફેલાવી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં 6 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ સિવાય યુપી, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. […]

હરિદ્રારમાં ગંગા નદી જોખમી સ્તરે, પ્રવાસીઓ માટે રિવર રાફ્ટિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર શરુ હરિદ્રામાં ગંગા નદી જોખમી સ્તરે પહોંચી દહેરાદૂનઃ- ઉત્તરાખંડમાં વિતેલા દિવસને રવિવારથઈ જ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે તો બીજી તરફ  હરિદ્રારમાં ગંગા નદીનું જળ સ્તર એટલું વધી ગયું છે કે લોકોને નદીની આસપાસ જતા અટકાવવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  […]

ઉત્તરાખંડમાં ચોમાસાની શરુઆતમાં જ વરસાદનો કહેર, ભૂસ્ખલનની ધટનામાં 2ના મોત

ઉત્તરાખંડમાં વરસાદની તબાહિ શરુ આરંભના વરસાદથી ભૂ્ખલનની ઘટનાો સામે આવી દહેરાદૂનઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે હવામાન વિભાગ દ્રારા કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં યઆવ્યું છે ત્યારે વિતેલા દિવસથી ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે   ભારે વરસાદથી ભૂસ્ખલન જેવી  […]

ઉત્તરાખંડના પીથૌરાગઢમાં ગંભીર અકસ્માત – યાત્રીઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના મોત

મંદિરે દર્શન કરવા જતા યાત્રીઓને નડ્યો ગંભીર અકસ્માત 9 લોકોના મોતના બે લોકો ગંભીર રીતે ઘાયલ દહેરાદૂનઃ- દિવસેને દિવસે પહાડી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે ઉત્તરાખંડના પીથૌરાગઢ થાકે યાત્રીઓથી ભરેલી એક જીપ ખીણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  પિથોરાગઢ જિલ્લામાં મુંસિયારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ઉંડી […]

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

પીએમ મોદીએ દહેરાદૂન-દિલ્હી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી જોડાયા પીએમ મોદી દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. […]

ઉત્તરખાંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સેક્લ પર તીવ્રતા 3.3 નોંધાઈ દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં અવાન નવાર ભૂંકપના આચંકાઓ આવતા હોય છે આજે વહેલી વસારે મ્યાનમારની ઘરા ઘ્રુજી ઉઠી હતી તો અવાર નવાર ઉત્તરાખંડની ઘરા પણ ઘ્રુજતી હોય છએ ત્યારે હાલ એક કલાક પહેલા જ ફરી ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત […]

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code