1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે સની ચૌધરી સહિત બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની બનાવની અઢી મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરવહીકાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં પોલીસે બોટની વિભાગના કર્મચારીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાંથી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગાયબ કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે હોબાળો મચતા યુનિ.ના કૂલપતિએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. અને રજિસ્ટ્રર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યાના મહિના બાદ પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની […]

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતની બસ ખીણમાં પડતા 7નાં મોત, 28 પ્રવાસીનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ભાવનગર અને સુરતના પ્રવાસીઓની લકઝરી બસ ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પરની એક ઊંડી ખીણમાં પડતા 7 પ્રવાસીઓના માતે નિપજ્યા છે. જ્યારે 28 પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરીને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તેવી વિનંતી કરી હતી, મૃતક તમામ યાત્રિકો ભાવનગરના હોવાની […]

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ સુઘી ભારે વરસાદની આગાહી કરી

દહેરાદૂનઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર વઘુ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજઘાની દિલ્હી સહીત ઉત્તરાંખડમાંમ ભઆરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાંખડમાં ભારે વરસાદને લઈને ઘણી તબાહી સર્જાય ચૂકી છે અનેક ઘરોમાં તિરાડ પડવાની ઘટનાઓ નદીઓ નાળા છલકાયા હોવાની ઘટનાઓ બનવા પામી છે.હવામાન […]

ઉત્તરાખંડ સહીત આ રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું

દહેરાદૂનઃ- દેશભમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેટલાક પહાડી રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે દ્શના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છએ ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાખંડની તો અહી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વઘુ ભારે વપરસાદની આગાહી કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી […]

હવામાન વિભાગે 10 જેટલા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપ્યું

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ જામી ચૂક્યું છે અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે પહાડીરાજ્યોમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને લર્ટ જારી કર્યું છે હવામાન વિભાગે 10 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાતો જોવા મળશે આ પહેલા પણ અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને પહાડી રાજ્યો […]

ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુધી ભૂકંપના આચંકાઓ અનુભવાયા

દિલ્હીઃ- દેશભરમાં સતત ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે પણ દેશના ટાપૂ અડામાન નિકોબારમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુઘી ભૂકંપના આચંકાો અનુભવાયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ ભૂકંપના આચંકાનો શાલશીલો યથાવત રહ્યો છે આંદામાન-નિકોબારમાં ભૂકંપનો દોર સતત વધતો જોવા મળી રહ્યો છે. આ એપિસોડમાં […]

ઉત્તરાખંડઃ કર્ણપ્રયાગમાં પહાડી પરથી પથ્થરો પડતાં બદ્રીનાથ હાઈવે બ્લોક

દહેરાદુન: ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે પહાડો પરથી કાટમાળ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રસ્તાઓ પરની અવરજવરને અસર થઈ રહી છે, અનેક રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. બદ્રીનાથ હાઈવે પર પહાડીનો કાટમાળ પડ્યા બાદ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ચમોલી પોલીસે જણાવ્યું કે બાબા આશ્રમ કર્ણપ્રયાગથી આગળના રસ્તા પર પહાડ પરથી પથ્થરો […]

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ વધ્યો,6 મહિનાનું મળ્યું એક્સટેન્શન

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે, એસએસ સંધુ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેમની નિવૃત્તિ આ મહિને 31મી જુલાઈએ થઈ રહી હતી પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે તેઓ જાન્યુઆરી 2024 સુધી રાજ્યના મુખ્ય સચિવ રહેશે, સંધુને જુલાઈ 2021માં રાજ્યના મુખ્ય સચિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code