1. Home
  2. Tag "uttarkashi"

ઉત્તરકાશી: વરસાદ અને નદીના જળસ્તરમાં વધારો

ઉત્તરકાશીમાં વિનાશ બાદ મુશ્કેલી ઓછી થઈ નથી. મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભાગીરથી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ હર્ષ બજારને ખાલી કરાવ્યું છે. આ ઉપરાંત, હોટેલોમાં રોકાયેલી બચાવ ટીમો અને મીડિયા ટીમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક લોકો અને રાહત […]

સવારથી ઉત્તરકાશીમાં ત્રણ વખત ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ

ઉત્તરકાશી અને આસપાસના ઘણા વિસ્તારોમાં શુક્રવારે ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.42 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી […]

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારો માટે રાહતના સમાચાર ,16 દિવસ બાદ હવે ગમે ત્યારે બહાર આવી શકે છે કામદારો

દહેરાદૂન – છેલ્લા 16 દિવસથી  ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલ ચર્ચાનો વિષે બની છે અહી તનલમાં 41 કામદારો 16 દિવસથી ઝઝૂમી રહ્યા છે આ સાથે જ તેને બહાર લાવવાનું કામ ઝડપી બન્યું છે. ટનલની અંદર ઓગર મશીન ડ્રિલિંગના ઓપરેટર શંભુ મિશ્રાએ જણાવ્યું કે જ્યારે બપોરે 1:50 વાગ્યે પાઇપ ક્રોસ થઈ ત્યારે અંદર ફસાયેલા કામદારો આનંદથી […]

ઉત્તરકાશી ટનલમાં 54 મીટરનું ખોદકામ પૂર્ણ, પીએમ મોદીએ CM ધામીને ફોન કર્યો

દિલ્હી – ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે તમામ બચાવકર્મીઓ સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં કાટમાળની અંદર કુલ 52 મીટર પાઇપ નાખવામાં આવી છે. તે જ સમયે, પીએમ મોદીએ સીએમ ધામી સાથે ફોન પર વાત કરી. PM એ ઉત્તરકાશી ટનલમાં […]

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા કામદારો માટે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં, જલ્દી પોતાના પરિવારને મળશે

દહેરાદૂન – ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોને માટે બચાવ કાર્ય  અંતિમ તબક્કામાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બચાવકર્મીઓ આજે સવારે ટનલમાં ફસાયેલા 41 કામદારો સુધી પહોંચશે. બચાવ અધિકારી હરપાલ સિંહે જણાવ્યું કે રાહત અને બચાવમાં લાગેલા અધિકારીઓએ સુરંગની ઉપરથી ખોદકામ કરીને 44 મીટરની પાઇપ લગાવી છે. આ સાથે જ  બચાવ કર્મીઑને કાટમાળમાં સ્ટીલના કેટલાક […]

ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું અભિયાન તેજ બન્યું , 30-35 કલાકમાં બહાર કાઢવામાં મળી શકે છે સફળતા

  દહેરાદૂન- ઉત્તરકાશીની સુરંગમાં છેલ્લા 10 દિવસથી કામદારો ફસાયા છે જેને બહાર કાઢવાનું અભિયાન તેજ બન્યું છે છેલ્લા બે દિવસ થી કામદારોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ કર્યાની ગતિ વધારવામાં આવી છે. સોમવારે સાંજે સુરંગમાં છ ઇંચની પાઇપ પણ નાખવામાં આવી હતી, જેના દ્વારા શ્રમિકોને પ્લાસ્ટિકની બોટલોમાં ખીચડી મોકલવામાં આવી હતી. […]

ઉત્તરકાશી નજીક નિર્માણાધિન ટનલ ધસી પડતા ફસાયેલા 40 શ્રમિકોને બચાવવા મેગા ઓપરેશન,

દહેરાદૂનઃ  ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે એક નિર્માણાધિન ટનલમાં એકાએક માટી ધસી પડતા  40 જેટલાં શ્રમિકો ટનલમાં ફસાયા છે. અને છેલ્લા 80 કલાકથી માટી હટાવીને ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેની 200થી વધુ લોકોની ટીમો 24 કલાક […]

ઉત્તરકાશી- યમનોત્રી નેશલ હાઈવે પર નિર્માણાઘિન ટનલ ચૂટતા અનેક કામદારો ફસાયા હોવાની આશંકા

દહેરાદૂનઃ-  ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે આ ટન તૂટી તે દરમિયાન અનેક કામદારો અહી કામમા વય્સ્ત હતા જેને લઈને અનેક કામગદારો ફસાયા હોવાની શંકા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે. NHIDCLના નિર્દેશન હેઠળ નવયુગ કંપની દ્વારા આ […]

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0 તીવ્રતા ભૂકંપના આચંકાઓ અનુભવાયા ,લદ્દાખમાં પણ ભૂકંપ

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.0 નોંધાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ખાસ કરીને દિલ્હી ,જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં ભૂકંપના સામાન્યથી ભારે ઝટકાઓ નોઁધાતા રહેતા હોય છે જેમાં ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટનાઓ સામે આવે છએ ત્યારે ફરી એક વખત ઉત્તારાખંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code