ઉત્તરકાશી ટનલ મુદ્દે મોટા સમાચાર,ભારતીય સેના કામદારોને બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરશે
દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા ટનલમાં 41 કામદારોના જીવ જોખમમાં છે. છેલ્લા 14 દિવસથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ ક્રમમાં હવે ભારતીય સેનાના મદ્રાસ સેપર્સના સૈનિકો પણ જોડાયા છે. આ સૈનિકો કેટલાક નાગરિકો સાથે મેન્યુઅલ ડ્રિલિંગ કામ કરશે. આ માટે કુલ 20 ખાસ લોકોને બોલાવવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે પ્લાઝમા […]