1. Home
  2. Tag "uttarpradesh"

ગોરખનાથ મંદિર પર હુમલાની ઘટના બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં કરાયો વધારો

સીએમ યોગીની સુરક્ષામાં કરાયો વધારો સીએરપીએફની બે પ્લાટૂન સરકારી આવાસ પર તૈનાત લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, તેમના સત્તાવાર સરકારી આવાસ સ્થાન પર બે સીઆરપીએફની  પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે આ સુરક્ષા ત્યારે વધારવામાં આવી છે જ્યારે 3 એપ્ગોરિલના રોજ રખનાથ મંદિર પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી […]

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલોને 37 કિલો સોનાથી જડિત કરાઈ  – 187 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો

કાશી વિશ્વનાથ મંદિરમાં 37 કિલો સોનું ચઢાવાયું ગર્ભગૃહની ચમક સોનાથી વધારાઈ 187 વર્ષ બાદ સોનું ચઢાવવામાં આવ્યું લખનૌઃ- કાશી વિશ્વનાથ મંદિર શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે, આ મંદિરના ઈતિહાસમાં રવિવારના રોજ એક નવી સિદ્ધી ઉમેરાય છે.લગભગ 187 વર્ષના લાંબા સમય ગાળા બાદ આ મંદિરના ગર્ભગૃહને સોનાથઈ ચમકાવાયું હતું ,જેમાં 37 કિલો સોનું ચઢાવવામાં આવ્યું હતું. મંદિરના […]

યુપીમાં આજે ત્રીજા તબક્કાના મતદાનનો આરંભ – પંજાબમાં  117 બેઠક માટે આજે મતદાન કરાશે

ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે પંજાબમાં યોજાશે આજે 117 બેઠક માટેનું મતદાન ચંદીગઢ- દેશના રાજ્ય ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણીના માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન  59 બેઠકો માટે યોજાઈ રહ્યું છે તો બીજી તરફ પંજાબમાં આજે 117 બેઠકો માટે 8 વાગ્યાથઈ મતદાનનો આરંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં […]

ઉત્તરપ્રદેશમાં આવતી કાલે બીજા તબક્કાના મતદાનની સ્થિતિ વચ્ચે આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ  હટાવાશે

યુપીમાં આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે એક બાજૂ ચૂંટણી તો બીજી તરફ હવે રાત્રે ખુલીને ફરી શકાશે લખનૌઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી ચૂકી છે ત્યારે દરેક રાજ્યો પોતપોતાની રીતે સ્થિતિને જોતા કોરોનામાં લગાવેલા પ્રતિબંઘો હળવા કરી રહ્યું છે ત્યારે આ8 શ્રેણીમાં આજે રાતથી ઉત્તર પ્રદેશે નાઈટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગત […]

યુપીના કુશીનગરમાં લગ્નની વિધિ દરમિયાન કૂવાનો સ્લેબ તૂટતા 13 લોકોના મોત – લગ્ન માતમમાં ફેરવાયા

કુશીનગરમાં કુવાનો સ્લેબ તૂટવાની ઘટના કુવામાં પડી જતા 13 લોકોના મોત લગ્ન ફેરવાયા માતમમાં લખનૌઃ- વિતેલી રાત્રે ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ઘરમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહ વિતેલી મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થયાના એહવાલ મળી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે  જ્યારે લગ્નની  વિધિ ચાલી […]

ઉત્તરપ્રદેશમાં 9 જીલ્લાની 55 સીટો માટેનું મતદાન શરુ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો,સવારથી જ મતદાતાઓની લાઈન જોવા મળી

ઉત્તરપ્રદેશમાં 9 જીલ્લાની 55 સીટો માટેનું મતદાન શરુ  કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓની લાઈન જોવા મળી લખનૌઃ- ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે આજે બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે જેમાં નવ જિલ્લાની 55 બેઠકો  માટે વહેલી સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓ મતદાન કરવા આ હોવા છત્તા મતદાતાઓ પોતાનો કિમંતી […]

યુપીના કાનપુરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગની ઘટના – બે લોકોના મોત, એક વ્યક્તિ ઘાયલ

કાનપુરમાં મીઠાઈની દુકાળ સળગી આ ઘટનામાં બે લોકના મોત લખનૌઃ- દેશભરમાં રોજે રોજ અનેક દૂર્ઘટનાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં એક્સિડન્ટ, આગ લાગવી જેવા બનાવો વધતાજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે એટલે કે વિતેલી રાતે પણ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગ લાવગાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રનાણે ઉત્તર […]

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે પીએમ મોદીની હશે મહત્વની ભૂમિકા  -31 તારીખે પ્રથમ વર્ચ્યૂલ રેલી યોજાશે

પીએમ મોદી સંભાળશે યુપી ચૂંટણીની કમાન 31 તારીખે પ્રથમ વર્ચ્યૂએલ રેલી યોજાશે   લખનૌઃ-  દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભઆની ચૂંટણીના તારીખો નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે,તો બીજી તરફ પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત […]

ઉત્તરપ્રેદશઃ વર્ષ 2014 પછી  પ્રથમ વખત ચૂંટણીમાં  મુસ્લિમ મહિલાને બીજેપીએ આપી ટિકિટ

ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત મુસ્લિમ મહિવાને અપાઈ ટિકિટ વર્ષ 2014 પછી પ્રથમ વખત અપાઈ ટિકિટ લખનૌઃ- તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભઆની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેને લઈને ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, બીજેપી પક્ષ પોતાના  ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે,આ સાથે જ  વર્ષ 2022ની ચૂંટણીને લઈને અનેક પ્રાકરના ફેરફાર પણ જોવા મળ્યા છેય. પ્રાપ્ત […]

યુપીઃ-રેલ્વે મંત્રીનું સરહાનિય કાર્યઃ ભૂખથી પીડાતા બાળકને મિનિટોમાં દૂધ મોકલી  માનવતા દાખવી

યુપીના રેલ્વે મંત્રીએ ટ્રેનના ડબ્બામાં પહોચાડ્યું દૂધ ભૂખતી પીડાતા બાળકની મદદે આવ્યા મંત્રી લખનૌઃ- ભારત દેશ એકતા નું પ્રતિક છે, જ્યા નાના મોટા સૌ કોઈ એકબીજાની મદદે આવે છે, એ પછી મંત્રી હોય કે મોટા નેતા હોય એકબીજાની મદદે આવતાં હોઈ છે, તાજેતરમાં આવીજ  ઘટના સામે આવી  છે ,ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી, જ્યા રેલ્વે મંત્રીએ સામાન્ય બાળકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code