1. Home
  2. Tag "vaccine mandatory"

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ અપાશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ  ચોટિલામાં માં ચામુંડાના દર્શન કરવા માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે. કોરોનાનો બીજો વેવ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજાવેવની શક્યતા હોવાથી તકેદારી રાખવી પણ જરૂરી છે. ત્યારે મંદિરના સત્તધિશોએ નિર્ણય લીધો છે. કે, વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ અપાશે. રાજ્યમાં પૂરજોશમાં કોરોના […]

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code