વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ
વઢવાણ, 25 ફેબ્રુઆરી 2026: સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો સમાવેશ કરી દેવાયા બાદ પણ વઢવાણના પ્રશ્નોના નિરાકરણમાં મ્યુનિના અધિકારીઓની ઉદાસિનતા જોવા મળી રહી છે. વઢવાણ શહેરના નવા દરવાજા, દોદરકોઠો, કોળીપરા અને દલિત વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. મ્યુનિને રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન લવાતા મહિલાઓએ ભારે […]


