વલસાડ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં સડેલાં અનાજનું વિતરણ કરાતા વિરોધ
વલસાડના આદિવાસી વિસ્તારોમાં સડેલા અનાજ અપાતા કરાયો વિરોધ દર વખતે તે સંબંધિત વિભાગ બેદરકારી અંગે લૂલો બચાવ કરે છે જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપ્યા વલસાડઃ રાજ્યમાં સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનામાં અનાજ પુરૂ પાડવામાં આવે છે. જે મધ્યાન ભોજન કેન્દ્રોને અનાજનું વિતરણ થાય છે. તે અનાજ સડેલુ હોવાની ફરિયાદો ઊઠી છે. વલસાડ જિલ્લાના આદિવાસી […]