વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનના સમયમાં ફેરફાર
મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ વલસાડ સ્ટેશન પર 17:51 કલાકે પહોંચશે, ગાંધીનગરથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે ઉપડશે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સુરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સ્ટેપેજ આપવાની રજુઆતો બાદ આખરે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનો પર સ્ટોપેજના સમયમાં ફેરફાર […]