1. Home
  2. Tag "VANDEBHARAT TRAIN"

વંદેભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેનો ઉપર પથ્થરમારાઓની ઘટનાઓમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં રેલવે ટ્રેક ઉપર દોડતી ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં ટ્રેનો ઉપર પથ્થરમારાની 300 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ ગયા વર્ષ કરતાં વધુ છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે, જે ટ્રેનો સૌથી વધુ પથ્થરમારાનો ભોગ બની છે તેમાં વંદે ભારત […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભોપાલ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રી શીખશે યોગ – યોગ ગુરુ કૃષ્ણકાંત મિશ્રાની નવી પહેલ

આ વખતે યાત્રીઓ ટ્રેનમાં યોગ શીખશે આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ યાત્રીઓને શીખવશે યોગ દિલ્હીઃ- 21 જૂનના રોજ સમગ્ર વિશઅવ યોગ જિવસની ઉજવણી કરશે આ દિવસને લઈને યુએનથી લઈને અમેરિકા સહીતના દેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભારત માટે યોગ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે ,ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ ગુરુ દ્રારા […]

વલસાડ નજીક વંદેભારત ટ્રેનના એન્જિન સાથે ગાય અથડાતા એન્જિનને મોટું નુકસાન

વલસાડ : ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનના એન્જિન સાથે પશુ અથડાવવાના બનાવ બન્યા બાદ વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત વલસાડના અતુલ નજીક નડ્યો હતો. ગાય આડે આવી જતા ટ્રેનના એન્જિનના આગળનો ભાગને સારૂએવું નુકશાન થયું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના […]

વંદેભારત ટ્રેનમાં વડાપ્રધાન મોદીએ કરી મુસાફરી, કર્મચારીઓ સાથે કરી વાતચીત

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધીનગર સ્ટેશનથી ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી કરી. જ્યારે તેઓ ગાંધીનગર સ્ટેશન પર પહોંચ્યા ત્યારે પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code