રાહુલ ગાંધી 12 જૂને વાંસદામાં કોંગ્રેસની આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિનાઓ બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીઓ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્રણેય પક્ષોએ હાલ તો આદિવાસી બેઠકો કબજે કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે જોડાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ કોંગ્રેસના રાહુલ ગાંધી નવસારીના વાસદામાં 12મી જુને […]