ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લિટર ઘીનો અભિષેક કરાયો
પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા, રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી, શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ, ગાંધીનગરઃ જિલ્લાના રુપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની દર વર્ષેની જેમ નવરાત્રીની નોમની રાતે પલ્લીની યાત્રા નીકળી હતી. પલ્લીયાત્રાની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના […]