ઝાલાવાડના ખેડુતો વઢવાણી મરચાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે
ખેડૂતોને પ્રતિ કિલો ₹120ની આસપાસ ભાવ મળી રહ્યો છે દર આઠ દિવસે લગભગ 400 કિલો જેટલું ઉત્પાદન વઢવાણી રાયતા મરચાની માગમાં પણ વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણ, ચુડા સાયલા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં વઢવાણી મરચાનું સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ વખતે વઢવાણી મરચાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોને રાહત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ […]