વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોલ્ડ્રિફ કફ સિરપનો સમાવેશ થાય છે. આ સિરપ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મૃત્યુ પછી આ મામલો સામે આવ્યો હતો, જેનાથી દેશભરમાં ચિંતા વધી […]