પતિના દીર્ઘાયુષ્ય માટે બહેનોએ ઊજવ્યું વટ સાવિત્રીનું વ્રતઃ બહેનોએ વડની પૂજા-અર્ચના કરી
અમદાવાદ : પ્રાચીન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનું ખુબ મહત્વ રહેલું છે. વર્ષના બારે મહિના કોઈને કોઈ વાર તહેવાર કે વ્રત ધાર્મિક દૃષ્ટિએ મનાવવામાં આવતા હોય છે. જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે. બહેનો પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરતી હોય છે. જેઠ માસની પૂર્ણિમાએ ઊજવવામાં આવતું એવું જ એક વ્રત એટલે વટ સાવિત્રી, અમદાવાદ સહિત રાજ્યભરમાં […]