આજથી પર્યટકો માટે ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ખુલ્લુ મુકાશે, પ્રવાસીઓ 600થી વધુ જાતિના ફૂલો નિહાળી શકશે
આજથી કાશ્મીરના પ્રવાસીઓ વેલી ઓફ ફ્લાવર્સને નિહાળી શકશએ આજથી ખુલ્લી મૂકાશે વેલી ઓફ ફ્લાવર્સ શ્રીનગરઃ- કાશ્મીરની શાન ગણાતા રંગબેરંગી ફ્લાવરનો બગીચો કે જે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે જે આજે 1લી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે પ્રથમ દિવસે જ સેંકડો પ્રવાસીો મુલાકાત […]