વેપારીઓએ વજનમાપ ચકાસણીના સર્ટી માટે હવે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે
અમદાવાદઃ રાજ્યમાં વજનથી ચિજ-વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓને વજન તોલમાપ માટે તોલમાપ વિભાગનું સર્ટી. ફરજિયાત લેવું પડે છે. વેપારીઓ દ્વારા વજનમાં કોઈ ગોલમાલ કરવામાં આવે નહીં અને ગ્રાહકો છેતરાય નહીં તે માટે સમયાંતરે વેપારીઓએ પોતાના વજનકાંટાનું વેરિફિકેશન કરાવતા રહેવું પડે છે. જેમાં વેપારીઓને તાલમાપ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. હવે સરાકરે વેપારીઓને મુશ્કેલી ન પડે તે […]