ભારતીય મીડિયા જગતના દિગ્ગજ ભાસ્કર દાસનું નિધન
નવી દિલ્હીઃ ભારતીય મીડિયા ઉદ્યોગના દિગ્ગજ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ (પીસીસીએલ)માં રિસ્પોન્સના પૂર્વ અધ્યક્ષ ભાસ્કર દાસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. બીસીસીએલમાં 3 દાયકાથી વધારે સમય કામ કરનાર ભાસ્કર દાસને બીસીસીએલને પોતાના અભિનવ રણનીતિથી નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાસ્કર દાસના નિધનને પગલે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી […]