ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે
ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]