સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપણો સમૃદ્ધ વારસો છે : ઉપરાષ્ટ્રપતિ
ચેન્નાઈઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની સૌથી જૂની સભ્યતા છે, શાંતિપ્રિય રાષ્ટ્ર છે, જ્યાં સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતા એ આપણો વારસો છે.” તામિલનાડુની કોઇમ્બતૂરની તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં “વિકસિત ભારત માટે કૃષિ-શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું” વિષય પર ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હજારો […]