ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં બે બનાવોમાં 4 યુવાનો ડૂબ્યા, ત્રણની લાશ મળી, એક લાપત્તા
ગાંધીનગર, 31 માર્ચ 2026: 4 youths drown in two incidents in Narmada Canal જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે અલગ અલગ બનાવમાં ચાર યુવાનો ડૂબી ગયા છે. બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. […]


