1. Home
  2. Tag "Vishwa hindu parishad"

નાગપુર હિંસા કેસમાં જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગણી

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ પોલીસ દ્વારા 10 વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ ઔરંગઝેબની કબ્રને ઉખાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે. વિશ્વ હિન્દુ પરિષદે […]

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાનું નિધન તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામેની જંગ લડી રહ્યા હતા વિશ્વ હિંદુ પરિષદ(અમેરિકા)માં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી, કેન્દ્રીય પ્રબંધ સમિતિના પૂર્વ સભ્ય તેમજ અનેક વર્ષો સુધી કેન્દ્રીય વિહિપ તેમજ અમેરિકા વિહિપ વચ્ચે સમન્વયનું સક્રિયપણે કામ કરનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code