વડોદરામાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરાતા હવે પૂરનું જોખમ નહીં નડે
પ્રતાપપુરામાંથી 1100 ક્યુસેક પાણી છોડાયું છતાં નદીના લેવલમાં ખાસ વધારો નહીં, વિશ્વામીત્રી નદી ઊંડી નહોતી કરાઈ ત્યારે પાણી છોડાતા 15 ફુટનું લેવલ થતું હતુ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ લાંબા ગાળાનો છે, જે પૂર્ણ થતાં 4 વર્ષ લાગશે વડોદરાઃ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને લીધે ખાના-ખરાબી થઈ હતી. તેથી ફરીવાર પૂરની સ્થિતિ સર્જાય […]