વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે. તેઓ ફોર્બ્સગંજ, અરરિયા અને ભાગલપુરમાં જાહેર સભાઓને સંબોધશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “લોકશાહીના ભવ્ય ઉત્સવ દરમિયાન બિહારમાં લોકોનો જબરદસ્ત ઉત્સાહ દર્શાવે છે કે NDA વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બહુમતી જીતવા જઈ રહ્યું છે. આ ઉત્સાહી વાતાવરણ વચ્ચે, હું ફોર્બ્સગંજ, અરરિયામાં સવારે 11:30 વાગ્યે અને […]


