1. Home
  2. Tag "Visit"

ફ્રાન્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ સહીત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની ઐતિહાસિક મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા છે. આ દરમિયાન મેક્રોને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળના શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય સહયોગ અને ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ મુલાકાત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ‘ઐતિહાસિક’ મુલાકાત દરમિયાન વિક્રમસિંઘે અને મેક્રોન વચ્ચે મૈત્રીપૂર્ણ અને ફળદાયી દ્વિપક્ષીય […]

વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા અને USAના જેનેટ યેલન આજે મુલાકાત લેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો આ સ્થળો તમારું મનમોહી લેશે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જોવાની મજા જ અલગ છે. અહીં અમે દેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જે શ્રેષ્ઠ સૂર્યાસ્તના નજારા માટે પ્રખ્યાત છે. તો આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે. કન્યાકુમારી – સુંદર સૂર્યાસ્ત જોવા […]

પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા ઈચ્છો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

કેટલાક લોકોને એડવેન્ચર એક્ટિવિટીનો ખૂબ શોખ હોય છે. તેથી ફરવા માટે એવા સ્થળો શોધે છે જ્યાં સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકીએ. આવી સ્થિતિમાં, અહીં કેટલીક પેરાગ્લાઇડિંગ સાઇટ્સ કહેવામાં આવી છે. પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે રાનીખેત – તમે પેરાગ્લાઈડિંગ માટે રાનીખેત જઈ શકો છો. પેરાગ્લાઈડિંગ દરમિયાન તમે અહીંના લીલાછમ દૃશ્યો અને […]

મોદી અને બાઈડેનની મુલાકાતો દરમિયાન ‘શાંતિ, સમૃદ્ધિ અને પૃથ્વી’ પર વાતચીત થશે

પીએમ મોદી જુનમાં જશે અમેરિકા  જો બાઈડેન પણ આવશે ભારત  શાંતિ, સમૃદ્ધિ અને પૃથ્વી’ પર થશે વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી યુએસ મુલાકાત અને યુએસ પ્રમુખ જો બાઈડેનની ભારત મુલાકાત દરમિયાન તેમની વાતચીત ‘શાંતિ, સમૃદ્ધિ, પૃથ્વી અને લોકો’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહીં એક ટોચના અમેરિકન રાજદ્વારીએ શુક્રવારે આ માહિતી આપી. ભારતમાં […]

એસ જયશંકર નર્મદાની મુલાકાતે, ITIના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર નર્મદાના એકતાનગર ગયા હતા. અહીં તેમણે આઈટીઆઈની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓની વચ્ચે બેંચ ઉપર બેસીને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિક્ષક પણ હાંફળાફાંફળા બની ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમજ કેટલીક જરુરી સૂચન પણ કર્યું […]

સિડનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.  દરમિયાન સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપરના ચીફ એક્ઝિક્યુટિવ પોલ શ્રોડર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં […]

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે […]

ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે ઇજિપ્તની મુલાકાતે લેશે

નવી દિલ્હીઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code