1. Home
  2. Tag "Visit"

AAP’ના કેજરીવાલ, સિસોદિયા, ભગવત માન સહિત ચાર નેતાઓ આજે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે બેથી અઢી મહિના જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે.  આજે તા. 1લી  ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ […]

સુરત ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વાહનો માટે પણ જાણીતું બનશેઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સુરતમાં ₹3400 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાનએ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોના તબક્કા-1 અને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (ડ્રીમ) સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાનએ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાનએ બાયોડાયવર્સિટી પાર્કનો શિલાન્યાસ કર્યો, જે ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી […]

PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તા. 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ 1નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે AAP’ના કેજરિવાલ આજે અને સિસોદીયા કાલે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. […]

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસ દરમિયાન જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે કેન્દ્રિય ચૂંટણી પંચની […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના મુલાકાતે જશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, વડાપ્રધાન કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડશે. તે પછી, લગભગ બપોરે 12 વાગ્યે તેઓ કરહાલ, શ્યોપુર ખાતે મહિલા SHG સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે SHG સંમેલનમાં ભાગ લેશે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન દ્વારા જંગલી ચિત્તાઓનું મુક્તિએ ભારતના વન્યજીવન અને તેના નિવાસસ્થાનને પુનર્જીવિત કરવા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાવનગર […]

અલંગના શીપયાર્ડની EUના ડેલિગેશન મુલાકાતે આવશે, વધુ શીપ ભંગાવવા માટે આવે તે માટે પ્રયાસો

ભાવનગરઃ  યુરોપીયન યુનિયન દેશોના સમયાવધિ સમાપ્ત થઇ ચૂકેલા જહાજ પસંદગીના દેશોમાં જ ભાંગવા માટે મોકલી રહ્યા છે. ઇ.યુ.ના જહાજોને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આકર્ષવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ બનાવી છે. આગામી સપ્તાહમાં  ઇ.યુ.નું ડેલિગેશન અને નવ દેશોના રાજદૂતોની પરિષદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. પરિષદના બીજા દિવસે  UEનું પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાત લેશે. સૂત્રોના […]

બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી […]

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code