10 વર્ષ અને અઢી લાખ કિમી ચાલેલા સરકારી વાહનોને રદબાતલ કરાશેઃ 90 દિવસમાં વાહનનો નિકાલ કરો પડશે
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વાહન કંડમ જાહેર કરવા તેમજ તેના નિકાલ માટે વર્ષ 2018 માં કમિટીની રચના કરી હતી. આ સમિતિએ 2019 માં પોતાની પોલીસી બનાવી અને સરકારને આપી હતી, જેના આધારે રાજ્યમાં વાહન રદબાતલ જાહેર કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કેટલાક મહત્વનાં નિર્ણયો જાહેર કર્યા છે .જેમાં વાહન ટાયર અને વાહનના નિકાલ માટેના […]