1. Home
  2. Tag "VOTERS"

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવા 6.51 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે

રાજ્યમાં 4.85 કરોડ મતદારો ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં કુલ મતદારોની સંખ્યા 4.85 કરોડ થઇ છે. આ કુલ મતદારોમાં પ્રથમવાર મતાધિકાર મળ્યો હોય તેવા 18-19 વર્ષના મતદારોની સંખ્યા 6.51 લાખ છે. ગુજરાતમાં કુલ પુરુષ […]

હવે આધારકાર્ડથી સરકાર કરશે આ મહત્વનું કામ, જાણો વધુ વિગતો

સરકાર નવા મતદારો માટે મહત્વૂપર્ણ નિર્ણય લેશે હવે નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડનો કરાશે ઉપયોગ આધાર કાર્ડ વેરિફિકેશનથી અન્ય સેવાઓ ઝડપી કરી શકાય છે નવી દિલ્હી: દેશમાં સરકાર હવે નવા મતદારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. દેશમાં ટૂંક સમયમાં નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે […]

પશ્ચિમ બંગાળના મતદારોમાં ઘુસણખોરોનો ઉમેરો થયાનો ભાજપનો આક્ષેપ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ પાગી રહ્યાં છે. બીજી તરફ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બંગાળના મતદારોમાં 5 લાખ રોહિંગ્યાના નામ ઉમેરી દેવા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપના બંગાળ અધ્યક્ષ દિલિપ ઘોષે જણાવ્યું હતુ કે, લોકો હવે ટીએમસીથી છુટકારો મેળવવા માંગે છે અને […]

મુંબઈમાં ગુજરાતી મતદારોને રિઝવવાના શિવસેનાના પ્રયાસો, ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ વર્ષ 2022માં મંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શિવસેનાને અત્યારથી જ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ભાજપના મતદાર મનાતા ગુજરાતીઓને રિઝવવા માટે શિવસેનાએ ખાસ સ્લોગન પણ બનાવ્યું છે. ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code