1. Home
  2. Tag "Wadhwan"

વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવાયા

મ્યુનિ.કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા, 42 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું, વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. મ્યુનિ.કોર્પોરેશને વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દબાણો હટાવવાની […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]

વઢવાણની ઉત્સવ પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી ન આવતા હોબાળો

સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ  શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 […]

વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રેલવે ગર્ડર સાથે જેસીબી અથડાયું

ગર્ડર નીચેથી જેસીબી લઈ જતા જેસીબીની પાંખ અથડાઈ ફાટક નજીક બનેલી બનાવથી ટ્રાફિકજામ સર્જાયો ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સ્થાનિક લોકોની માગણી સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ગણપતિ રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામની સિથિ સર્જાય છે. ફાટક પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે રેલવે દ્વારા લોખંડના ગર્ડરો નાંખવામાં આવ્યા છે. પરંતુ આ ગડર સાથે વારંવાર વાહનો […]

વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

વઢવાણના પ્રાંત અધિકારીએ રાતના સમયે ચેકિંગ હાથ ધર્યું વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે બ્લેકટ્રેપ ભરેલા 4 ડમ્પરો પકડાયા, ડમ્પરચાલકો પાસે રોયલ્ટી-પાસ પરમીટ નહતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી હોવાથી કલેકટરના આદેશથી ખનીજના વહન કરતા વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે વઢવાણના પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં […]

વઢવાણ ભોગાવો નદીના ચેકડેમમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જતા મોત

વઢવાણના શનિદેવ મંદિર પાછળના ચેક ડેમમાં ત્રણ કિશોર નહાવા પડ્યા હતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કિશોરનો બચાવ ફાયર, તરવૈયાઓની ટીમે બે કિશોરના મૃદેહ બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ વઢવાણમાં શનિ મંદિર પાછળ આવેલી ભોગાવો નદીના ચેકડેમમાં ત્રણ કિશોરો નહાવા માટે પડ્યા હતા. જેમાં બે કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવની ફાયર વિભાગને […]

વઢવાણ નજીક કપચી ભરેલા પરમિટ વિનાના ઓવરલોડ બે ડમ્પરો પકડાયા

તંત્ર દ્વારા બે ડમ્પરો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તંત્રની કડકાઈ છતાંયે જિલ્લામાં બેરોકટોક ચાલી રહેલુ ખનન ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની કડકકાર્યવાહી છતાંયે બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ખાસ કરીને સાયલા, મુળી, અને થાન સહિતના વિસ્તારોમાં ખનીજચોરીના વધુ બનાવો બની રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનિજ વિભાગના દરોડા, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજ ચોરીનું દૂષણ વધતું જાય છે. જેમાં ભોગાવો નદીમાં રેતીની ચોરી પણ બેરોકટોક થઈ રહી છે. આથી જિલ્લા કલેકટરની સૂચનાથી ખાણખનિજ તંત્રે વઢવાણના સાંકળીના ભોગાવા નદીમાં દરોડા પાડીને રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પરો સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભોગાવો નદીમાં […]

વઢવાણના ગણપતિ ફાટસરના ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને જોરાવરનગર ટ્વિનસિટી તરીકે ઓળખાય છે. છેલ્લા વર્ષોમાં શહેરના વિકાસ સાથે વસતી અને વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર દિવસે દિવસે વાહનોની અવરજવર વધી રહી છે. ત્યારે આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code