1. Home
  2. Tag "Wadhwan"

વઢવાણમાં ત્રણ વાહનોને ટક્કર મારી નાસી રહેલા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો

સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક નશાની હાલતમાં હતો, કારચાલક સામે નશો કરેલી હાલતમાં હોવાનો ગુનો નોંધતા પોલીસ સામે સવાલો ઉઠ્યાં, અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.આ બનાવ બાદ કારચાલક ભાગવા જતાં  લોકોના ટોળાએ કારચાલકને ઝડપી […]

વઢવાણના નવા 80 ફુટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, 80 ફુટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા, મ્યુનિ. દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોમાં અસંતાષ સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.  ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં […]

વઢવાણમાં ધોળીપોળથી મોતિચોક સુધી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો

કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, પોલીસે 7 લોકોની અટકાયત કરી, વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ […]

વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવાયા

મ્યુનિ.કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા, 42 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું, વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. મ્યુનિ.કોર્પોરેશને વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દબાણો હટાવવાની […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]

વઢવાણની ઉત્સવ પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી ન આવતા હોબાળો

સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ  શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 […]

વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રેલવે ગર્ડર સાથે જેસીબી અથડાયું

ગર્ડર નીચેથી જેસીબી લઈ જતા જેસીબીની પાંખ અથડાઈ ફાટક નજીક બનેલી બનાવથી ટ્રાફિકજામ સર્જાયો ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સ્થાનિક લોકોની માગણી સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ગણપતિ રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામની સિથિ સર્જાય છે. ફાટક પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે રેલવે દ્વારા લોખંડના ગર્ડરો નાંખવામાં આવ્યા છે. પરંતુ આ ગડર સાથે વારંવાર વાહનો […]

વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

વઢવાણના પ્રાંત અધિકારીએ રાતના સમયે ચેકિંગ હાથ ધર્યું વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે બ્લેકટ્રેપ ભરેલા 4 ડમ્પરો પકડાયા, ડમ્પરચાલકો પાસે રોયલ્ટી-પાસ પરમીટ નહતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી હોવાથી કલેકટરના આદેશથી ખનીજના વહન કરતા વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે વઢવાણના પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં […]

વઢવાણ ભોગાવો નદીના ચેકડેમમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જતા મોત

વઢવાણના શનિદેવ મંદિર પાછળના ચેક ડેમમાં ત્રણ કિશોર નહાવા પડ્યા હતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કિશોરનો બચાવ ફાયર, તરવૈયાઓની ટીમે બે કિશોરના મૃદેહ બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ વઢવાણમાં શનિ મંદિર પાછળ આવેલી ભોગાવો નદીના ચેકડેમમાં ત્રણ કિશોરો નહાવા માટે પડ્યા હતા. જેમાં બે કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવની ફાયર વિભાગને […]

વઢવાણ નજીક કપચી ભરેલા પરમિટ વિનાના ઓવરલોડ બે ડમ્પરો પકડાયા

તંત્ર દ્વારા બે ડમ્પરો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તંત્રની કડકાઈ છતાંયે જિલ્લામાં બેરોકટોક ચાલી રહેલુ ખનન ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની કડકકાર્યવાહી છતાંયે બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ખાસ કરીને સાયલા, મુળી, અને થાન સહિતના વિસ્તારોમાં ખનીજચોરીના વધુ બનાવો બની રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code