નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી એક મહિનો વહેલું અપાશે
રાજ્યના 13 લાખ ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશે મુખ્યમંત્રીનો ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો અભિગમ, ખેડુતોને સિંચાઈ માટેનું પાણી 15મી મેથી અપાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને […]