સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી, પ્રતિદિન 2.85 કરોડનું વીજ ઉત્પાદન
અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદાના તટ વિસ્તારમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 85,870 ક્યુસેક થઈ રહી છે. હાલ જળાશયમાં 3570 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. હાલ ડેમમાં પાણીની આવક જે રીતે થઈ […]