1. Home
  2. Tag "water released for Ravi Piyat"

શેત્રુંજી ડેમમાંથી રવિ પિયત માટે પાણી છોડાયું. 5825 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, મહુવા અને પાલિતાણા વિસ્તારમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું સારૂએવું વાવેતર થયું છે. હવે પાકને પાણીની જરૂર હોવાની ખેડુતોએ શેત્રુંજીમાં પાણી છોડવાની માગ કરી હતી. શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ  પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. પ્રારંભિક તબકકે જમણા-ડાબા બન્ને નહેરોમાં 70 કયુસેકથી પાણી છોડવાનું શરૂ કરાયુ છે અને તેમાં ક્રમશઃ વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code