સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું
સુરેન્દ્રનગર, 7 એપ્રિલ 2026: Water troughs and bird houses distributed for birds શહેરના જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે જીવદયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા, ચકલી ઘર, ચણ અને જારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણનો કાર્યક્રમ શહેરના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, જવાહર રોડ પર યોજાયો […]


