કોરોનાને લીધે રાજકોટમાં આવાસ યોજનાને નબળો પ્રતિસાદઃ 4171 ફ્લેટ્સ માટે માત્ર 500 ફોર્મ જ ભરાયા
રાજકોટઃ સહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. અને હજુ પણ કોઇ રાહત નજીકમાં દેખાતી નથી ત્યારે વેપાર ધંધા સહિતની તમામ આર્થિક પ્રવૃતિઓને બ્રેક લાગી ગઇ છે. ગત વર્ષે આ જ સમયે સત્તાવાર લોકડાઉનમાં લોકોની આર્થિક હાલત લથડી હતી તેનાથી પણ વધુ ભય લોકોમાં આજે બેસી ગયો છે. આ સંજોગોમાં […]


