સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી વધતા વિયર કમ કોઝવેને બંધ કરાયો
કોઝ-વે પર ભયજનક સપાટીને લીધે વાહન વ્યવહાર માટે બંધ, વાહનચાલકોને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ કરવો પડશે, ગઈ તા. 11મી ઓગસ્ટે ફરીવાર બ્રિજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો હતો સુરતઃ શહેરમાં તાપી નદી પર વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને નદીના સામેના વિસ્તારોમાં જવા માટે સુગમતા રહે છે. […]